Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો. ઈ.સ. 1911 માં સ્થાપના રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ. પરબ એ સંસ્થાનું પ્રકાશન છે. પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. ઈ.સ. 1911 માં સ્થાપના રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ. પરબ એ સંસ્થાનું પ્રકાશન છે. પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860માં ખૂનની વ્યાખ્યા કઇ કલમમાં છે ? 299 302 301 300 299 302 301 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલા કાચના ગ્લાસમાં મુકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે ? વક્રીભવન પ્રકિર્ણન આપેલ તમામ પરાવર્તન વક્રીભવન પ્રકિર્ણન આપેલ તમામ પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હુલ્લડ એ ___ જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધનો ગુનો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજય વિરૂધ્ધનો ગુનો છે. જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધનો ગુનો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાજય વિરૂધ્ધનો ગુનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 23 31 29 22 23 31 29 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ? ડો. એન.એન. એનગુપ્તા રાજેન્દ્રનાથ બેનર્જી બોઝેન્દ્રનાથ સીલ રાધાકમલ મુખરજી ડો. એન.એન. એનગુપ્તા રાજેન્દ્રનાથ બેનર્જી બોઝેન્દ્રનાથ સીલ રાધાકમલ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP