Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ?

માત્ર સુપ્રીમ કોર્ટમાં જ
માત્ર હાઈકોર્ટમાં જ
માત્ર સેશન્સ કોર્ટમાં જ
કોઈપણ કોર્ટમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યમાં 'અગ્નેય' ઉપનામથી ક્યાં સાહિત્યકાર જાણીતા છે ?

ચં.ચી.મહેતા
લાભશંકર ઠાકર
સચ્ચિદાનંદ વાત્સ્યાયન
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગાંધીજી વિદેશથી પરત ફર્યા એ સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન કોણ હતા ?

અટલ બિહારી વાજપેયી
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?

દ્વારકા
જૂનાગઢ
ભાવનગર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં ‘આતંકવાદ વિરોધી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

21 મે
25 એપ્રિલ
15 મે
18 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP