Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ?

માત્ર સેશન્સ કોર્ટમાં જ
માત્ર સુપ્રીમ કોર્ટમાં જ
કોઈપણ કોર્ટમાં
માત્ર હાઈકોર્ટમાં જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સુલેહ-શાંતિ જાળવણી માટે ક્યારે જામીનગીરી માગી શકશે ?

પોલીસ અધિકારીના રિપોર્ટ પરથી
આપેલ તમામ
બીજી કોઈ રીતે માહિતી મળી હોય
પોતાની સુલેહ-શાંતિનાં હિતમાં જણાતું હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?
1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક)
2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)
3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)
4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો)

1, 4
2, 3
1
1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP