Gujarat Police Constable Practice MCQ Part - 3
મનોવિજ્ઞાન અંગેના સૌ પ્રથમ ખ્યાલ કયો વ્યાપ્ત હતો ?

વર્તનનું વિજ્ઞાન
આત્માનું વિજ્ઞાન
અનુભવનું વિજ્ઞાન
મનનું વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?

રાણી રૂપમતી
મીનળદેવી
સિધ્ધરાજ જયસિંહ
ઉદયમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સહઆરોપીને કેવા પ્રકારના ગુનામાં માફી આપી શકાશે ?

સાત વર્ષ સુધીની કેદ
કોઇપણ ગુનામાં
જન્મટીપની
મુત્યુદંડ ના ગુના માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઈ વ્યકિતને કોઇ સ્થળેથી જવાન બળજબરીથી ફરજ પાડે અથવા કોઇ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તે વ્યકિતનું ___ કર્યુ કહેવાય.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
અપહરણ
અપનયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP