Gujarat Police Constable Practice MCQ Part - 3
મનોવિજ્ઞાન અંગેના સૌ પ્રથમ ખ્યાલ કયો વ્યાપ્ત હતો ?

મનનું વિજ્ઞાન
વર્તનનું વિજ્ઞાન
આત્માનું વિજ્ઞાન
અનુભવનું વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

બખેડો
ગેરકાયદે મંડળી
યુધ્ધ કરવું
હુલ્લડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ લૂંટ, ધાડ વગેરે કયા પ્રકારના ગુના છે ?

બદનક્ષી
ગુનાહિત કાવતરું
માનવ શરીરને અસર કરતા ગુના
મિલકત વિરૂધ્ધના ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 498 – ક મુજબ ત્રાસ એટલે ?

ફકત માનસિક ત્રાસ
પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફક્ત શારીરિક ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP