Gujarat Police Constable Practice MCQ Part - 3
ઊજાલા ગુજરાતનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કયાંથી કરવામાં આવ્યો ?

નવસારી
દાહોદ
વડોદરા
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડ - 1860માં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ?

ઘાડ - 391
ચોરી - 378
બળાત્કાર - 371
ઠગાઇ - 415

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતમાં સૌથી વધુ ઘૂડખર કયા જોવા મળે છે ?

કચ્છનું નાનું રણ
સાબરકાંઠા
ખેડા
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3
1, 2, 3, 4
1, 2, 3
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP