Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?

ઉદયમતી
રાણી રૂપમતી
મીનળદેવી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ક.મા.મુનશી
ડો.બી.આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
HTMLનો ઉપયોગ શેના માટે થાય છે ?

વેબપેજ બનાવવા
ગણતરી માટે
એક પણ નહીં
ગ્રાફ બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇ.પી.કો.- 1860ની કલમ 22 મુજબ જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે ?

સ્થાવર મિલકત
જંગમ મિલક્ત
આપેલ પૈકી એક પણ નહીં
ગેરકાયદેસર લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP