Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

એચ.ઇ.ગેરેટ
સી.ટી મોર્ગન
હિલગાર્ડ એટકિનસન
વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો -1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઈએ ?

ફકત એક
બે અથવા તેથી વધુ
ફકત બે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સેશેલ્સના રાષ્ટ્રપતિ હાલ ભારતની મુલાકાતે આવ્યા હતા તેમનું નામ જણાવો‌.

શ્રી નિકોલ કિડમેન
શ્રી ડેને ફોરેન
શ્રી ડેવિડ હ્યુક
શ્રી અબ્દુલશાહ ફતેહ અલસીસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP