Gujarat Police Constable Practice MCQ Part - 4
એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

દીકરી રૂડી સાચી મૂડી યોજના
પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના
માનવ ગરિમાં યોજના
ભગવાન બુદ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ?

જ્હોન ગ્રાઉન્ટ
થોમસ રોબર્ટ માલ્થસ
વિલિયમ પેટી
ફ્રાંક લોરીમેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતના બંધારણ મુજબ ભારતની નાગરિકતા વિષય કઇ યાદીમાં આવે છે ?

રાજ્યયાદી
સમવવર્તિયાદી
સંધયાદી
નાગરિકતાયાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP