Gujarat Police Constable Practice MCQ Part - 4
‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ?

હરીન્દ્ર દવે
રાજેન્દ્ર શાહ
રા.વિ.પાઠક
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સી.આર.પી.સી.ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ

તમામ માટે થઈ શકે
ફક્ત પત્ની માટે થઈ શકે.
ફક્ત સંતાનો માટે થઈ શકે
ફક્ત માતા-પિતા માટે થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અપરાધ બન્યા પહેલાં જે વ્યક્તિએ ગેરકાયદેસર મંડળીના સભ્યોમાંથી હટી જાય તો મંડળીથી કરાયેલ અપરાધ માટે જવાબદાર ઠરાવી શકાય નહીં આ વિધાન IPC- 1860 મુજબ -

અર્ધસત્ય છે
આપેલ પૈકી એક પણ નહીં
સત્ય છે
અસત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે.

આપેલ પૈકી એક પણ નહીં
આ વિધાન સત્ય છે.
આ વિધાન અર્ધસત્ય છે.
આ વિધાન અસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP