Talati Practice MCQ Part - 1
સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ?

તૂટેલા તાર
ઉઘડે નવી ક્ષિતિજ
મારી દુનિયા
સાફલ્ય ટાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘કાવ્ય પ્રયાગ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

લાભશંકર ઠાકર
રાવજી પટેલ
જયંત પાઠક
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વધામણી કોની કૃતિ છે ?

લાભશંકર ઠાકર
રઘુવીર ચૌધરી
બળવંતરાય ઠાકોર
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો ?

શિલાદિત્ય પાંચમો
શિલાદિત્ય ત્રીજો
શિલાદિત્ય સાતમો
શિલાદિત્ય ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP