ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ?

વડાપ્રધાન અને મંત્રીમંડળ
વડાપ્રધાન
લોકસભાના અધ્યક્ષ
મંત્રીમંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ?

અનુચ્છેદ 14-19
અનુચ્છેદ 45-48
અનુચ્છેદ 25-28
અનુચ્છેદ 8-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP