ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? વડાપ્રધાન મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન અને મંત્રીમંડળ વડાપ્રધાન મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન અને મંત્રીમંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ? વિશેષ ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો બંધારણીય ખરડો વિશેષ ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો બંધારણીય ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 256 - 263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? અંકુશ–સીમાનો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે ? 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP