ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? વડાપ્રધાન અને મંત્રીમંડળ મંત્રીમંડળ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન અને મંત્રીમંડળ મંત્રીમંડળ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ - 19 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 19 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણુંક કોણ કરે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તે એન.આર. જી. હોવા જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો ક્યારે પ્રદાન કરવામાં આવ્યો ? ઈ.સ.1971 ઈ.સ.1972 ઈ.સ.1974 ઈ.સ.1973 ઈ.સ.1971 ઈ.સ.1972 ઈ.સ.1974 ઈ.સ.1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP