ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ?

લોકસભાના અધ્યક્ષ
વડાપ્રધાન
મંત્રીમંડળ
વડાપ્રધાન અને મંત્રીમંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે...

એક પણ નહિ
નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી.
વિશેષધિકાર છે.
જન્મસિદ્ધ અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ 239
અનુચ્છેદ 239 (એબી)
અનુચ્છેદ 239 (એએ)
અનુચ્છેદ 239(એ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP