ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? વડાપ્રધાન અને મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ મંત્રીમંડળ વડાપ્રધાન વડાપ્રધાન અને મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ મંત્રીમંડળ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-330 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 અનુચ્છેદ-324 અનુચ્છેદ-330 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 અનુચ્છેદ-324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? હેબિયસ કોર્પસ સર્ટિઓરરી મેન્ડેમસ કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ સર્ટિઓરરી મેન્ડેમસ કૉ-વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? પંડિત જવાહરલાલ નહેરુ વાઈસરોય લોર્ડ ઈર્વિન ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન પંડિત જવાહરલાલ નહેરુ વાઈસરોય લોર્ડ ઈર્વિન ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? વંદે માતરમ્ જય હિન્દ જન ગણ મન સત્યમેવ જયતે વંદે માતરમ્ જય હિન્દ જન ગણ મન સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP