ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? લોકસભાના અધ્યક્ષ મંત્રીમંડળ વડાપ્રધાન અને મંત્રીમંડળ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ મંત્રીમંડળ વડાપ્રધાન અને મંત્રીમંડળ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કેબિનેટ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી ? શોષણ વિરુદ્ધનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર સંપતિનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર સંપતિનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 25 10 30 20 25 10 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP