Talati Practice MCQ Part - 2
બ્રિટીશ પાર્લામેન્ટ સભ્ય તરીકે ચૂંટાઈ આવનારા સૌપ્રથમ ભારતીય કોણ હતા ?

મેડમ ભીખાઈજી કામાં
ગોપાલકૃષ્ણ ગોખલે
શ્યામજીકૃષ્ણ વર્મા
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
'દેડકાંની પાંચશેરી' કોની એકાંકી છે ?

જયંતિ દલાલ
પ્રહલાદ પારેખ
રસિકલાલ પરીખ
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો.

3%
10%
5%
4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

વસ્તી ગણતરી કમિશન
રાષ્ટ્રપતિ
પરિસીમન આયોગ
ચૂંટણીપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP