Talati Practice MCQ Part - 2 ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ? નંદશંકર મહેતા ચંદ્રકાન્ત બક્ષી ચુનીલાલ શાહ ગુણવંત શાહ નંદશંકર મહેતા ચંદ્રકાન્ત બક્ષી ચુનીલાલ શાહ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ હશે જે 15, 25, 40 અને 75 વડે વિભાજ્ય છે ? 9800 9600 9000 2900 9800 9600 9000 2900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. સ + બંધ = સંબંધ રામ + આયન = રામાયણ નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ સ + બંધ = સંબંધ રામ + આયન = રામાયણ નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતની સ્વદેશી બનાવટની કઈ એન્ટી રેડિયેશન મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ? ધનુષ NGARM NGROM NGRAM ધનુષ NGARM NGROM NGRAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ? ગ્રામલક્ષ્મી ખેમી વેવિશાળ અશ્રુધર ગ્રામલક્ષ્મી ખેમી વેવિશાળ અશ્રુધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ? મણીલાલ દેસાઈ સિતાંશુ યશચંદ્ર જયંતિ દલાલ ચુનીલાલ મડિયા મણીલાલ દેસાઈ સિતાંશુ યશચંદ્ર જયંતિ દલાલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP