Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
જયંત પાઠક
રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

44%
40%
50%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હાસ્ય કથા ‘ફાટેલી નોટ’ કોની કૃતિ છે ?

જગદિશભાઈ પટેલ
ધીરુભાલ ઠાકર
જગદિશ જોષી
જગદિશ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
“દૂઝણી ગાયની લાત પણ સારી”

જાહેર ચીજ સૌના માટે હોય છે.
દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી.
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.
દૂઝણી ગાય દૂધ આપતી નથી,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP