Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

મહાદેવ દેસાઈ
કવિ કાન્ત
ઉમાશંકર જોશી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

શાહજહાં
અકબર
જહાંગીર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

લય, ગતિ
ગેયતા, લંબાણ
આરોહ, અવરોહ
ચોટ, લાઘવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો:– ત્ર્યંબક

ત્ર્ય + અંબક
ત્રૈ + અંબક
ત્રે + અંબક
ત્રિ + અંબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP