Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

કાકા કાલેલકર
હરીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય 'રેડ ઈંક પુરસ્કાર’ કયા ક્ષેત્રમાં સારા પ્રદાન માટે આપવામાં આવે છે ?

વિજ્ઞાન
પત્રકારત્વ
સાહિત્ય
રમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

બારમી સદી
દસમી સદી
તેરમી સદી
અગિયારમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

વાગ્ભાટ
સુશ્રુત
નાગાર્જુન
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP