Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

જયંતિ દલાલ
કાકા કાલેલકર
હરીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ' પંક્તિના રચયિતા કોણ છે ?

રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
નટવર પટેલ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

20%
44%
40%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મરકટલાલ’કોની નવલકથા છે ?

વિનોદ ભટ્ટ
પન્નાલાલ પટેલ
જ્યોતિન્દ્ર દવે
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

4 ફેબ્રુઆરી
5 ફેબ્રુઆરી
2 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP