Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

પન્નાલાલ પટેલ
સુંદરમ
ઈશ્વર પેટલીકર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

વડી અદાલત
ફોજદારી
દીવાની
લોક અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ - થાને
દિલ્લી - અમદાવાદ
મુંબઈ - પુણે
દિલ્લી - મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

નરસિંહરાવ દિવેટિયા
સુરેશ દલાલ
ર.વ. દેસાઈ
મણીશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP