Talati Practice MCQ Part - 3 ‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ? પન્નાલાલ પટેલ સુંદરમ ઈશ્વર પેટલીકર કલાપી પન્નાલાલ પટેલ સુંદરમ ઈશ્વર પેટલીકર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ભાગાકાર કેટલો થાય ? π 2πr 2πr² 1/π π 2πr 2πr² 1/π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ? વડી અદાલત ફોજદારી દીવાની લોક અદાલત વડી અદાલત ફોજદારી દીવાની લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ - થાને દિલ્લી - અમદાવાદ મુંબઈ - પુણે દિલ્લી - મુંબઈ મુંબઈ - થાને દિલ્લી - અમદાવાદ મુંબઈ - પુણે દિલ્લી - મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતીય કેલેન્ડરનો અંતિમ માસ નીચેનામાંથી કયો છે ? કારતક ચૈત્ર આસો ફાગણ કારતક ચૈત્ર આસો ફાગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? નરસિંહરાવ દિવેટિયા સુરેશ દલાલ ર.વ. દેસાઈ મણીશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા સુરેશ દલાલ ર.વ. દેસાઈ મણીશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP