Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

સુંદરમ
પન્નાલાલ પટેલ
કલાપી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે.

પુરુષવાચક
સ્વવાચક
અનિશ્ચિત
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

મને પત્ર લખ્યો
મેં પત્ર લખાવ્યો
મારા વડે પત્ર લખાય છે
હું પત્ર લખું છું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP