Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

પન્નાલાલ પટેલ
કલાપી
સુંદરમ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ?

બેરોમીટર
વર્ષામાપક
હાઈગ્રોમીટર
એનિમોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સુરેશ જોષી
લાભશંકર ઠાકર
સ્વામી આનંદ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક્યા અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત થઈ ?

લોર્ડ સ્પેન
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મેકોલે
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP