Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ સોડિયમ કાર્બોનેટ મેગ્નેશિયમ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ સોડિયમ કાર્બોનેટ મેગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી એરિથમેટિક ઓપરેશન ક્યા ? % અને < આપેલ તમામ “ અને ? + અને - % અને < આપેલ તમામ “ અને ? + અને - ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ? 512 ઘન સેમી 750 ઘન સેમી 1024 ઘન સેમી 125 ઘન સેમી 512 ઘન સેમી 750 ઘન સેમી 1024 ઘન સેમી 125 ઘન સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી. બારડોલી સત્યાગ્રહ અસહકાર આંદોલન બોરસદ સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અસહકાર આંદોલન બોરસદ સત્યાગ્રહ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ? ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ? સ્વામી આનંદ ગૌરીશંકર જોશી જયંત પાઠક સુરેશ દલાલ સ્વામી આનંદ ગૌરીશંકર જોશી જયંત પાઠક સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP