Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાવજી પટેલ
દલપતરામ
મનુભાઈ પંચોળી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
400 રૂ.ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચુકવવા પડે છે ?

424.6 રૂા.
422. 4 રૂા.
430.4 રૂા.
434.4 રૂા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ડિમેટ એકાઉન્ટનો સંબંધ કોની સાથે છે ?

ઈન્સ્યોરન્સ
કૃષિ યોજના
શેર બજાર
બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના વાક્યમાંથી નિપાત શોધો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

વખત
દસ
તમારે
માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ખેડા
ચંપારણ
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

ક.મા.મુનશી
બ.ક.ઠાકોર
ન્હાનાલાલ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP