Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
રાવજી પટેલ
કાકા કાલેલકર
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે ?

જીઓગ્રાફી
ટોપોગ્રાફી
મેટલર્જી
જીઓલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર ભવાની જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કેરલ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ?

ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
મિલ મજુર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભૂંગાઓની સમૂહને જે કચ્છના લોકોનું રહેઠાણ હોય છે તેને કયા નામે ઓળખાય છે ?

આલય
નેહ
ગઢ
વાંઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP