Talati Practice MCQ Part - 3 ‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? મનુભાઈ પંચોળી રાવજી પટેલ કાકા કાલેલકર દલપતરામ મનુભાઈ પંચોળી રાવજી પટેલ કાકા કાલેલકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે ? જીઓગ્રાફી ટોપોગ્રાફી મેટલર્જી જીઓલોજી જીઓગ્રાફી ટોપોગ્રાફી મેટલર્જી જીઓલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલ છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરલ ઓડિશા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરલ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ? ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ મિલ મજુર આંદોલન ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ મિલ મજુર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભૂંગાઓની સમૂહને જે કચ્છના લોકોનું રહેઠાણ હોય છે તેને કયા નામે ઓળખાય છે ? આલય નેહ ગઢ વાંઢ આલય નેહ ગઢ વાંઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP