Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
રાવજી પટેલ
દલપતરામ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

ધનુર
ગાલપચોડીયું
પ્લેગ
ન્યુમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

તખતસિંહજી
ભાવસિંહજી - ।
કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી - ।।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ધીંગા મસ્તી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

હરિન્દ્ર દવે
મકરંદ દવે
જયંત પાઠક
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ન્હાનાલાલ
બોટાદકર
ખબરદાર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉપમા
ઉત્પ્રેક્ષા
અનન્વય
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP