Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

શામળ
નાનાલાલ
ગિરિધર
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ?

1 એપ્રિલ, 2018
1 ફેબ્રુઆરી, 2018
1 સપ્ટેમ્બર, 2018
1 જૂન, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જલગાંવ ઉની કાપડની મીલ આવેલ તે કયા રાજ્યમાં છે ?

પંજાબ
હરિયાણા
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP