Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો. બી. આર. આંબેડકર
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

રસિકલાલ પરીખ
મોહન પરમાર
જગદિશ જોષી
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સંસદ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP