Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1951
ઈ.સ. 1961
ઈ.સ. 1956
ઈ.સ. 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

ઈશ્વર પેટલીકર
સુંદરમ
પન્નાલાલ પટેલ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ફીફા વિશ્વકપ 2022નું આયોજન કયા દેશમાં થશે ?

જર્મની
ફાન્સ
કતાર
અર્જેન્ટીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP