Talati Practice MCQ Part - 3 ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ? લોક અદાલત દીવાની ફોજદારી વડી અદાલત લોક અદાલત દીવાની ફોજદારી વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ? અખોવન અલ્લાબેલી આપઘાત બધા સાચા અખોવન અલ્લાબેલી આપઘાત બધા સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઝફરખાન’ કોના સૂબો હતા ? અલાઉદ્દીન ખિલજી ગ્યાસુદી તઘલક તાતારખાન નાસુદ્દીન મહંમદ તઘલક અલાઉદ્દીન ખિલજી ગ્યાસુદી તઘલક તાતારખાન નાસુદ્દીન મહંમદ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? કીર્તિ આશ્રમ વેડછી આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ આશ્રમ વેડછી આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ? રસિકલાલ પરીખ મોહન પરમાર હરીન્દ્ર દવે જગદિશ જોષી રસિકલાલ પરીખ મોહન પરમાર હરીન્દ્ર દવે જગદિશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વ્યક્તિએ 4 કિલો કેરી રૂ. 32માં ખરીદી અને રૂ. 60ની 5 કિલો વેચે છે. તેણે 148 રૂ. નફો કમાવવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે ? 35 કિલો 25 કિલો 37 કિલો 28 કિલો 35 કિલો 25 કિલો 37 કિલો 28 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP