Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

બ. ક. ઠાકોર
હરીન્દ્ર દવે
બરકત વિરાણી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ?

રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
વડાપ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

લાભશંકર ઠાકર
સુરેશ જોષી
ગૌરીશંકર જોષી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યપાલના પદ પર નિયુક્તિ માટે લઘુતમ ઉંમર ___ છે.

30 વર્ષ
35 વર્ષ
એક પણ નહીં
25 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'હિન્દુ મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ' – શબ્દસમૂહ માટે એક શબ્દ લખો

પડવો
અમાસ
પૂનમ
અગિયારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉશનસ
સુન્દરમ
સ્નેહરશ્મિ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP