Talati Practice MCQ Part - 3 ‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ? બ. ક. ઠાકોર હરીન્દ્ર દવે બરકત વિરાણી રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર હરીન્દ્ર દવે બરકત વિરાણી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ? લાભશંકર ઠાકર સુરેશ જોષી ગૌરીશંકર જોષી સ્વામી આનંદ લાભશંકર ઠાકર સુરેશ જોષી ગૌરીશંકર જોષી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાજ્યપાલના પદ પર નિયુક્તિ માટે લઘુતમ ઉંમર ___ છે. 30 વર્ષ 35 વર્ષ એક પણ નહીં 25 વર્ષ 30 વર્ષ 35 વર્ષ એક પણ નહીં 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'હિન્દુ મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ' – શબ્દસમૂહ માટે એક શબ્દ લખો પડવો અમાસ પૂનમ અગિયારસ પડવો અમાસ પૂનમ અગિયારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ? ઉશનસ સુન્દરમ સ્નેહરશ્મિ ઉમાશંકર જોશી ઉશનસ સુન્દરમ સ્નેહરશ્મિ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP