Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

હરીન્દ્ર દવે
રાજેન્દ્ર શાહ
બરકત વિરાણી
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
મણીશંકર રત્નજી ભટ્ટ
ર.વ. દેસાઈ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક રેલગાડી 500 મીટર અને 250 મીટર લાંબા બે પુલો ને ક્રમશ: સેકન્ડ અને 60 સેકેન્ડમાં પાર કરે છે. રેલગાડીની લંબાઈ શોધો.(મીટરમાં)

250
125
120
152

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ?

મહિલા સુરક્ષા
બાળ મજૂરી
માનવ અધિકાર
સાક્ષરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP