ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ 7
અનુચ્છેદ 9
અનુચ્છેદ 5
અનુચ્છેદ 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ?

વડાપ્રધાન
ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય
ઉચ્ચતમ ન્યાયાલય
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

મંત્રીમંડળના હિતમાં
મુખ્યમંત્રી કહે તો
વિપક્ષના નેતા વિનંતી કરે તો
સરખા મત થાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?

અગ્રણી નાગરિકો
ચૂંટાયેલા ધારાસભ્યો
વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ
મંત્રીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP