ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ 9
અનુચ્છેદ 6
અનુચ્છેદ 5
અનુચ્છેદ 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

એસ. ચેન્નારેડ્ડી
ગોપાલાસ્વામી આયંગર
ટી.એન. સત્યપંથી
આર.કે. સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
PIL શું છે ?

પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ
પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ
પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન
પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP