Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

પ્રેમાનંદ
દયારામ
અખો
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ?

60 લિટર
20 લિટર
40 લિટર
19.6 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક ટ્રેનની પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિમી/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મ 1 મિનિટમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ કેટલાં મીટર હોય?

750
600
900
500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP