Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
ગુલઝારીલાલ નંદા
બલદેવસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ?

ગોંડલ
જુનાગઢ
વડોદરા
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કરાંચી
અલાહાબાદ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP