Talati Practice MCQ Part - 3
ચંદ્રકાંત શેઠે કે.કા.શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે ?

આર્યપુત્ર
તપસ્વી સારસ્વત
જળ
નંદ સામવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા.

છતાં
ગુલાબજાંબુ
ના
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના રૂઢીપ્રયોગનું – કયું જોડકું સાચું છે ?

રાવ કરવી – પ્રસંશા કરવી
લાલપીળા થવું – ખુબ જ હસવું
બીડુ ઝડપવું – પડકાર ઝીલવો
વિસ્મૃતિ થવી – યાદ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

અખો
નર્મદ
પ્રેમાનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો – કપુત

મધ્યમપદલોપી
કર્મધારય
તત્પુરુષ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP