Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

અમૃતા
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
પુર્વરાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

સ્ત્રગ્ધરા
અનુષ્ટુપ
ચોપાઈ
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયો ગેસ વનસ્પતિના નિર્માણમાં ઉપયોગી છે ?

ઓક્સીજન
નાઈટ્રોજન
હાઈડ્રોજન
કાર્બનડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

સરસ્વતી
કાવેરી
ગોદાવરી
સતલુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP