Talati Practice MCQ Part - 4
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

સુરેશ જોષી
રાવજી પટેલ
લાભશંકર ઠાકર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રણજીતરામ સુવર્ણચંદ્રક” પુરસ્કાર સૌપ્રથમ કોને મળ્યો હતો ?

જયંત પાઠક
રા.વિ. પાઠક
ક. મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ?

અમરેલી
જામનગર
મોરબી
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP