Talati Practice MCQ Part - 4
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

11મા
10મા
9મા
8મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ખારમાં ચંદ્ર હોવો – દુશ્મનાવટ હોવી
જિગર ચિવું – હૃદયમાં વેદના થવી
કાન ભંભેરણી – ખોટું કરી ઉશ્કેરવું
રાઈ ભરાવી – રસોઈ બનાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પૂર્વનું સ્કોટલેંડ’ તરીકે ભારતનું કયું શહેર ઓળખાય છે ?

મણિપુર
સિક્કિમ
દાર્જિલિંગ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમૃતા" કૃતિના લેખક જણાવો.

ચં.ચી. મહેતા
રઘુવીર ચૌધરી
કિશનસિંહ ચાવડા
ક.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP