Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

નરસિંહરાવ દિવેટીયા
વેણીભાઈ પુરોહિત
બાલશંકર કંથારીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

મેલેરિયા
કમળો
થેલેસેમીયા
ન્યૂમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજની સ્થિતિસ્થાપક
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

ભોજે ભગત
સહજાનંદ સ્વામી
ગંગાસતી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

બંસીલાલ વર્મા
મધુસૂદન પારેખ
મગનલાલ પટેલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP