Talati Practice MCQ Part - 4 ‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ? નરસિંહરાવ દિવેટીયા બાલશંકર કંથારીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત નરસિંહરાવ દિવેટીયા બાલશંકર કંથારીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે? 16 19 17 18 16 19 17 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ? ભીમદેવ અશોક ત્રિભૂવનપાળ કર્ણદેવ ભીમદેવ અશોક ત્રિભૂવનપાળ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? પ્રવિણ દરજી કિશનસિંહ ચાવડા ઝીણાભાઈ દેસાઈ વિનોદી નીલકંઠ પ્રવિણ દરજી કિશનસિંહ ચાવડા ઝીણાભાઈ દેસાઈ વિનોદી નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નાટ્યશાસ્ત્ર પર મહાગ્રંથ કોણે રચ્યો છે ? ભરત મુની કણાદ પતંજલિ ચરક ભરત મુની કણાદ પતંજલિ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 19, 2, 38, 3, 114, 4, ? 456 552 116 220 456 552 116 220 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP