Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

મણિલાલ નભુભાઈ દ્વિવેદી
બાલશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈત્રક વંશનો કયો રાજા ‘ધ્રુભટ’ તરીકે ઓળખાય છે ?

ધ્રુવસેન ત્રીજો
ધ્રુવસેન
ગૃહસેન
શીલાદિત્ય સાતમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
5 પુરુષ એક કામને 40 દિવસમાં પૂર્ણ કરે છે. કાર્યને 50 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા પુરુષો જોઈએ ?