Talati Practice MCQ Part - 4 ‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ? બાલશંકર કંથારીયા વેણીભાઈ પુરોહિત નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી બાલશંકર કંથારીયા વેણીભાઈ પુરોહિત નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કુવ્વત ઉલ ઈસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી ? કુતુબુદીન ખાન અહેમદ શાહ કુતુબુદ્દીન ઐબક મહમદ બેગડો કુતુબુદીન ખાન અહેમદ શાહ કુતુબુદ્દીન ઐબક મહમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 I will not come to your home ___ don’t wait for me. but so them because but so them because ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોંકણી, મણિપૂરી અને નેપાળી ભાષા કેટલામાં અને કઈ સાલમાં ભારતની માન્ય ભાષામાં ઉમેરવામાં આવી. 71 મો - 1975 71 મો - 1999 73 મો - 1994 73 મો - 1978 71 મો - 1975 71 મો - 1999 73 મો - 1994 73 મો - 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ સંસદ મુખ્યમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સંસદ મુખ્યમંત્રી ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP