Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

650
700
800
750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજોની કઠિનતા
પ્રવાહી સ્નિગ્ધતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજની સ્થિતિસ્થાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ધૂમકેતુનું મૂળ નામ શું છે ?

ગૌરીશંકર
પ્રેમશંકર
સોમનાથ
ગુલાબદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP