Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
ત્રિભુવનદાસ લુહાર
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

કર્ણદેવ
અશોક
ભીમદેવ
ત્રિભૂવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ?

વિષવવૃત્ત
મકરવૃત્ત
દક્ષિણધ્રુવવૃત્ત
કર્કવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
99000 રૂપિયાને 4 વ્યક્તિઓ વચ્ચે 1 : ૩: 5:2 પ્રમાણમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછા રૂપિયા મળતા રૂપિયા વ્યક્તિને મળતા રૂપિયાનો તફાવત શું થાય ?

76000
50000
36000
12000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP