Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
સ્નેહરશ્મિ
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

રાજેન્દ્ર વ્યાસ
રાજેન્દ્ર જહા
પ્રેમાનંદ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ?

મોરબી
અમરેલી
સુરેન્દ્રનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ?

K.C.નિયોગી
શણમુખમ શેટ્ટી
જવાહરલાલ નહેરુ
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
મોરબી
જૂનાગઢ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP