Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

રઘુવીર ચૌધરી
સ્નેહરશ્મિ
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

દયારામ
ભોજે ભગત
સહજાનંદ સ્વામી
ગંગાસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘જય જય ગરવી ગુજરાત’ના કવિ કોણ છે ?

નર્મદ
ઉમાશંકર જોષી
ન્હાનાલાલ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP