Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

ગંગાસતી
ભોજે ભગત
સહજાનંદ સ્વામી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

પગરવ
જટાયુ
નિશીથ
ધ્વની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ રૂઢીપ્રયોગોનો અર્થ જણાવો.
"કંધોતર ઉઠી જવા"

છાતી બેસી જવી
શિક્ષા કરાવી
દીકરા ગુજરી જવા
કામ પુરૂ થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

દલપતરામ – મિરા
નરસિંહ - મિરા
નરસિંહ – દયારામ
શામળ – દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP