Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ?

અનુચ્છેદ–332
અનુચ્છેદ–331
અનુચ્છેદ–330
અનુચ્છેદ–334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

રઘુવીર ચૌધરી
ચં.ચી. મહેતા
કિશનસિહ ચાવડા
ક.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ‘કમલાક્ષી’

મધ્યમપદલોપી
દ્વન્દ્વ
બહુવ્રીહિ
દ્વિગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP