Talati Practice MCQ Part - 4
‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

ઈશ્વર પેટલીકર
ઉમાશંકર જોષી
પિતાંબર પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?

સંસદ
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

4 : 5
3 : 4
1 : 2
5 : 8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP