Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી
ઝીણાભાઈ દેસાઈ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘રાત રાણી' કોનો કાવ્યસંગ્રહ છે ?

કવિ બોટાદકર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ઉમાશંકર જોશી
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અલ્લક દલ્લક’ કોની કૃતિ છે ?

ગોવર્ધનરામ જોષી
બાલમુકુન્દ દવે
હરિન્દ્ર દવે
ગીજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારત દેશની પ્રથમ નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સીટીની સ્થાપના માટે કેબિનેટ દ્વારા મંજૂરી ક્યા શહેર માટે આપાયેલ છે ?

ભાવનગર
વડોદરા
રાજકોટ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP