Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

ઝવેરચંદ મેઘાણી
જ્યંતિ દલાલ
ઝીણાભાઈ દેસાઈ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

કાકાસાહેબ કાલેલકર
ગુલાબદાસ બ્રોકર
બોટાદકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

પ્રેમાનંદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી
સાહિત્ય સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલપ્રદેશને અડકતી નથી ?

નાગાલેન્ડ
મણિપુર
ભૂટાન
અસમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP