Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

જ્યંતિ દલાલ
રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા મુઘલ બાદશાહે કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું ?

મહેમુદ બેગડો
ઔરંગઝેબ
જહાંગીર
આલપખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી શબ્દકોશના ક્રમાં મુજબ ગોઠવો.

ઉપનિષદ, ઋણ, એકવ્રતી
દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી
મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ
ખડતલ, જિગીષા, ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ઘોડાગાડી

મધ્યમપદલોપી
બહુવ્રીહિ
કર્મધારય
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP