Talati Practice MCQ Part - 4
સંધિ જોડો :- પુનર્ + અવતાર

પુનર્વતાર
પુનર્અવતાર
પુનવતાર
પુનઅતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજની સ્થિતિસ્થાપક
પદાર્થની તેજસ્વીતા
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વેણીના ફૂલ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
મકરંદ દવે
જયંતિ દલાલ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
રમણભાઈ નીલકંઠ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુ શાહનું નિધન થયું છે. તેમનો જન્મ કયા થયો હતો ?

વાલોડ
મોરબી
સોનગઢ
વ્યારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP