Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1933
23 માર્ચ, 1932
23 માર્ચ, 1930
23 માર્ચ, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

મહાકાવ્ય
નવલકથા
ખંડકાવ્ય
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવારના ત્રણ દિવસ અગાઉ છે. તો તે જ મહિનાની 19મી તારીખે કયો દિવસ હશે ?

શુક્રવાર
સોમવાર
બુધવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP