Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

વિનોદી નીલકંઠ
કિશનસિંહ ચાવડા
પ્રવિણ દરજી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

હરિગીત
મંદાક્રાતા
પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– પ્રેમવશ

તત્પુરુષ
કર્મધારય
અવ્યયીભાવ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP