Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

8 ઓગસ્ટ, 1956
13 ઓગસ્ટ, 1956
9 ઓગસ્ટ, 1956
9 સપ્ટેમ્બર, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઝીણાભાઈ દેસાઈ
કિશનસિંહ ચાવડા
વિનોદી નીલકંઠ
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ?

આંધ્રપ્રદેશ – તેલંગણા
કેરળ – તમિલનાડુ
કેરળ – કર્ણાટક
કર્ણાટક – આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP