Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ખલ્લાટક
રાધાગુપ્ત
ચાણક્ય
ઉપગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં સૌથી વધુ અળદનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડિસ્કવરી’ કટારના લેખક કોણ છે ?

સુરેશ પારેખ
વર્ષા અડાલજા
મહેશ ભટ્ટ
વિહારી છાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

420
400
380
440

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?

અનુચ્છેદ–12
અનુચ્છેદ–14
અનુચ્છેદ–18
અનુચ્છેદ–16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP