Talati Practice MCQ Part - 4
ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

મોરબી
સુરેન્દ્રનગર
રાજકોટ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દયારામ
દલપતરામ
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

પગરવ
નિશીથ
ધ્વની
જટાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP