Talati Practice MCQ Part - 4
'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ?

પંચમહાલ
દાહોદ
ડાંગ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

10મા
9મા
8મા
11મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

વેણીભાઈ પુરોહિત
જયંતી દલાલ
રમણલાલ સોની
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP