Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ચલક ચલાણું’ કોની કૃતિ છે ?

રમેશ પારેખ
રાજેન્દ્ર શુકલા
ભગવતીકુમાર શર્મા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

રાસબિહારી ઘોષ
હકીમ અજમલ ખા
સુરેન્દ્રનાથ બેનરજી
બાલગંગાધર ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો બે સંખ્યાનો ગુણોત્તર 4/5 થાય અને સરવાળો 135 થાય છે, તો તે બે સંખ્યા શોધો.

80 અને 5
50 અને 85
60 અને 75
70 અને 65

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP