Talati Practice MCQ Part - 5
પ્રાતઃ કાળમાં કયો રાગ ગવાય છે ?

રાગ માલકોશ
રાગ ભૈરવ
રાગ વિહાર
રાગ દિપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

જય વસાવડા
જયશંકર સુંદરી
ચંદ્રવદન મહેતા
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિદેશના ચેક પર બેંક કાપે ___ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વટાવ
વટાઉ
વટાઊ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-12 વર્ષ
0-1 વર્ષ
0-5 વર્ષ
0-6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નો
4% ખોટ
4% નુકસાન
1.1% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP