Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 34.56 મી² 600 મી² 430 મી² 1728 મી² 34.56 મી² 600 મી² 430 મી² 1728 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? દુલા ભાયા કાગ જલન માતરી અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી દુલા ભાયા કાગ જલન માતરી અંકિત ત્રિવેદી ઇસ્માઇલભાઈ નાગોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? બે ખાનાનો પરિગ્રહ વલયની આકાશી સફર જીવન પાથેય પરીક્ષા બે ખાનાનો પરિગ્રહ વલયની આકાશી સફર જીવન પાથેય પરીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ચંદ્રકાંત શેઠ ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ? સવાલ જવાબ પ્રશ્ન ઉત્તર સવાલ જવાબ પ્રશ્ન ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ના આપવું પડે ₹ 810 ₹ 405 ₹ 4500 ના આપવું પડે ₹ 810 ₹ 405 ₹ 4500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP