Talati Practice MCQ Part - 8 એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો. 75 80 90 100 75 80 90 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ? પૃથુ રાજા ભાર્ગવ મુનિ પોરસ મનુ ઋષિ પૃથુ રાજા ભાર્ગવ મુનિ પોરસ મનુ ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 યોગ્ય જોડકાં જોડો. a) સંધ્યાકાળનો તારોb) અરૂણ c) વરૂણd) સોનેરી ગ્રહi) બુધii) નેપ્ચ્યુનiii) યુરેનસ iv) શુક્ર (a-iv, b-ii, c-iii, d-i) (a-iv, b-iii, c-i, d-ii) (a-iii, b-ii, c-iv, d-i) (a-iv, b-iii, c-ii, d-i) (a-iv, b-ii, c-iii, d-i) (a-iv, b-iii, c-i, d-ii) (a-iii, b-ii, c-iv, d-i) (a-iv, b-iii, c-ii, d-i) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે ? ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ? ચતુષ્કકાય સેતુ થેલામસ અનુમસ્તિષ્ક ચતુષ્કકાય સેતુ થેલામસ અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP