Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

આહાર નીતિ
ઉત્તમ આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર
અન્નાહારની હિમાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

યામિનીનું મુખ ચંદ્ર
સત્ય પરમેશ્વર છે.
ગિલો ગામમાં ગયો
દમયંતીનું મુખ જાણે ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ?

બેચરજી સ્વામી
લાઘા મહારાજ
વીરભાણ સ્વામી
શંકરલાલ મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

642.72 રૂ.
445.9 રૂ.
230.5 રૂ.
620.42 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP