ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ?

વિશ્વામિત્રી
દમણગંગા
તાપી
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઇન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

અંબાજી, બનાસકાંઠા
સાગબારા, નર્મદા
ગુણભાખરી, સાબરકાંઠા
વૌઠા, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જાણીતા લોકનાટ્ય પ્રકાર સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. યાત્રા
b. નવટંકી
c. યક્ષગાન
d. ઘરકીથ્યુ
i. કર્ણાટક
ii. તમિલનાડુ
iii. બંગાળ
iv. ઉત્તરપ્રદેશ

a-ii, b-i, c-iv, d-iii
a-i, b-ii, c-iv, d-iii
a-iii, b-iv, c-i, d-ii
a-iii, b-iv, c-ii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ?

સારણેશ્વર મંદિર (પોળો)
રાણકીવાવ (પાટણ)
હાટકેશ્વર મંદિર (વડનગર)
અડાલજની વાવ (ગાંધીનગર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP