ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? મેવાડનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચનું પ્રાચીન નામ શું હતું ? દધિપ્રદ્ર સ્તંભતીર્થ ભૃગુકચ્છ ભૃગુપુર દધિપ્રદ્ર સ્તંભતીર્થ ભૃગુકચ્છ ભૃગુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? ધ્યાનચંદ-રેવાબહેન દામજીભાઈ-રેવતીબહેન દૂદાભાઈ-દાનીબહેન દાનીયલભાઈ-ગંગાબહેન ધ્યાનચંદ-રેવાબહેન દામજીભાઈ-રેવતીબહેન દૂદાભાઈ-દાનીબહેન દાનીયલભાઈ-ગંગાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા રાષ્ટ્રકૂટ શાસકે સિંધના આરબોનું આક્રમણ ગુજરાતમાં અટકાવ્યું હતું ? કૃષ્ણ દ્વિતીય કર્ક ધ્રુવ ગોવિંદ દ્વિતીય કૃષ્ણ દ્વિતીય કર્ક ધ્રુવ ગોવિંદ દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? સુરત ભરૂચ નવસારી વલસાડ સુરત ભરૂચ નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? સ્વામી દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP