Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

રવિનદ્રનાથ ટાગોર
રાજારામ મોહનરાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
કેશવચંદ્ર સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કડક નામના તળાવની રચના કોણે કરાવી હતી ?

વિસલદેવ વાઘેલા
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP