Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

10%
18%
30%
7%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેડક્લિફ રેખા કયા દેશો વચ્ચે સીમા બનાવે છે ?

ભારત-ચીન-અફઘાનિસ્તાન
ભારત-અફઘાનિસ્તાન
ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

કર્ણદેવ સોલંકી
ભીમદેવ બીજો
શિલાદિત્ય સાતમો
કર્ણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વળે વળ ઉતારવો એટલે.‌‌..

બંધબેસતી ગોઠવણ કરવી
વધારીને વાત કરવી
સામર્થ્ય હોવું
મુશ્કેલ કાર્ય કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP