ભારતનું બંધારણ (Constitution Of India) 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? પીબી ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કાળીયા નાથપાઈ એલ એમ સિંઘવી પીબી ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કાળીયા નાથપાઈ એલ એમ સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 338 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 337 આર્ટિકલ – 338 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ રાજયસભામાં અલગ અલગ ક્ષેત્રોના વધુમાં વધુ નિષ્ણાત સભ્યોની નિયુક્તિ કરી શકે છે ? 2 7 12 5 2 7 12 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કયારે કરવામાં આવી ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 311 211 411 111 311 211 411 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી ડૉ.ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP