ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

નવ વર્ષ
દસ વર્ષ
આઠ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

આપેલ તમામ
આપેલ એકપણ નહીં
આવી કોઈ જોગવાઈ નથી
તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP