ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

સાત વર્ષ
દસ વર્ષ
આઠ વર્ષ
નવ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ?

કલમ-133 મુજબ ઊલટ તપાસમાં
કલમ-143 મુજબ ઊલટ તપાસમાં
કલમ-163 મુજબ ઊલટ તપાસમાં
કલમ-153 મુજબ ઊલટ તપાસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ?

કલમ-82
કલમ-113-A
કલમ-92
કલમ-112

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP