ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

દ્વિતીયક પુરાવો
પ્રાથમિક પુરાવો
ખાનગી પુરાવો
અમાન્ય પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

દસ વર્ષ
આઠ વર્ષ
નવ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ?

કલમ-133 મુજબ ઊલટ તપાસમાં
કલમ-143 મુજબ ઊલટ તપાસમાં
કલમ-153 મુજબ ઊલટ તપાસમાં
કલમ-163 મુજબ ઊલટ તપાસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ?

ઇશારા દ્વારા
લેખિત
આપેલ એકપણ નહીં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP