Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 162
અનુ. 163
અનુ. 161
અનુ. 164

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાસનો પ્રકાર લખો : માબાપ

કર્મધારય
દ્વિગુ
દ્વંદ્વ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયુ પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ?

મોર
કીંગફિશર
ફ્લેમિંગો
બાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP