Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
ભીમદેવ બીજો
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઓજપાલી’ નૃત્ય કયા રાજ્યનું છે ?

મણિપુર
ઉત્તર પ્રદેશ
આસામ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

60000
57500
62000
62500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ?

દેવગુપ્ત
શ્રીગુપ્ત
સમુદ્રગુપ્ત
મેઘવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

નરેન્દ્ર મોદી
સલમાન ખાન
સ્વામી જ્ઞાનવત્સલ
સ્વામી અપૂર્વમુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP