Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી મૂળરાજ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી મૂળરાજ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 10% 18% 30% 7% 10% 18% 30% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો a ≠ 0, B ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___. a¹⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁴ a²⁸b¹⁸ a¹⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁴ a²⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Don't waste ___ time now, you have to read ___ books. some, some some, any any, many any, any some, some some, any any, many any, any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સામાન્ય રીતે દર એક કિ.મી.ની ઊંડાઈએ જતાં આશરે કેટલા તાપમાનનો વધારો થાય છે ? 20° 15° 30° 10° 20° 15° 30° 10° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ? મોતીભાઈ અમીન રતુભાઈ અદાણી ઘેલુભાઈ નાયક છોટુભાઈ નાયક મોતીભાઈ અમીન રતુભાઈ અદાણી ઘેલુભાઈ નાયક છોટુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP