Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ સોલંકી
મૂળરાજ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

10%
18%
30%
7%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ?

મોતીભાઈ અમીન
રતુભાઈ અદાણી
ઘેલુભાઈ નાયક
છોટુભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP