Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીતિ આયોગની રચના કયારે થઇ હતી ?

26 જાન્યુઆરી, 2015
15 ઑગસ્ટ, 2016
1 જાન્યુઆરી, 2015
2 ઑક્ટોબર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ
બધા પ્રકારના નળાકારને
બંને છેડા ખુલ્લા
બંને છેડા બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP