Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી
મૂળરાજ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ?

પાંચમી યોજના
ચોથી યોજના
છઠ્ઠી યોજના
આઠમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ?

આપેલ પૈકી કોઈ નહીં
રણતીડ
ખાઉંધરાતીડ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો.
મોસમ, નયન, મૃણાલ, નિબિડ

નયન, નિબિડ, મૃણાલ, મોસમ
મૃણાલ, મોસમ, નિબિડ, નયન
નયન, નિબિડ, મોસમ, મૃણાલ
મોસમ, મૃણાલ, નયન, નિબિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

45 kmph
60 kmph
67.5 kmph
65 kmph

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP