Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ?

રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી
2 વર્ષ
5 વર્ષ
10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP